"સંસ્કાર શાળા અર્થાત્ પાઠશાળા"
બાલ્યવય માં જે બાળકો પાઠશાલા ના માધ્યમે આ સમ્યગ઼જ્ઞાન પ્રાપ્ત કરે છે ઉદ્યોગ ઉદ્યોગ, વ્યાપાર, સમાજ વગેરે જગતમાં તો અભૂતપૂર્વ પ્રગતિ છે અને સાથે સાથે પોતાના સુસંસ્કારો દ્રારા, ધર્મ અને ની ગરિમાને પણ પણ.
જિનશાસન માં સમ્યગ઼જ્ઞાન મેળવવાનો મુખ્ય સ્ત્રોત પાઠશાળા. તેનું સ્થાન હ્રદયના સ્થાને છે. નાની ઉંમર થી જ બાળકો પાઠશાળામાં જોડાય અને સૂત્ર ના જ્ઞાન સાથે સુસંસ્કારો નું પણ સિંચન તો એ સુસંસ્કારિત થયેલું બાળક આગળ વધે અને એના દ્વારા પરમાત્મા ઉપર વધે ત્યારે પ્રગટ થાય. ત્યાર બાદ પરમાત્મા એ દર્શાવેલી આવશ્યક પોતે પોતે પુરુષાર્થ કરે સમ્યગ઼ ચારિત્ર પ્રગટ થાય છે. આમ થતા પોતાનું જીવન ઉજમાળ બનાવી મોક્ષ માર્ગે આગળ વધે છે.તેથી જ આપણા ગુરુ, શ્રી સંઘો આવું ઉત્તમ વચનો રૂપી સમ્યગ઼જ્ઞાન મેળવા માટે પાઠશાળાઓ ઉપર જ ભાર આપી રહ્યા. આવું જ્ઞાન મેળવા માટે કોઈ ઉંમર નથી. અબાલ, યુવાનો અને વ્રુદ્ધ પણ તેનું લાભ લઇ શકે છે સૌ પોતપોતાની શકતી મુજબ અભ્યાસ કરી આત્મ કલ્યાણના માર્ગે આગળ વધે વધે.
વડોદરાનગરે માંજલપુર સ્થિત શ્રી લાલબાગ જૈન માં આવેલ આવેલ શ્રી વલ્લભ જૈન પાઠશાળા તેનું એક ઉત્તમ ઉદાહરણ. પચ્ચીસ પચ્ચીસ વર્ષોની અંદર અંદર પાઠશાળામાં ઘણા બધા બાળકો, યુવાનો અને મોટેરાઓ એ જ્ઞાનઅભ્યાસ કરી જૈન સંઘ, શાસન ની ઉત્તમ ભક્તિ ને પોતાના પોતાના કલ્યાણનું લક્ષ સિદ્ધિ કર્યું. જેમકે અનેકવિધ સંઘની અંદર પ્રતિક્રમણ વગેરે આરાધના કરવા માટે જવું અને અબાલ વૃદ્ધ ને પ્રોત્સાહિત કરવા ત્યાં પોતાની પાઠશાળાના બાળકો ને કરવા આ બધું જ કાર્ય શ્રી વિજય વલ્લભ પાઠશાળાના વિદ્યાર્થીઓ કે જે જે ઋણમુક્તિ ગ્રુપ ગ્રુપ તરીકે. પોતાની અવનવી ટેકનીકસ દ્વારા પાઠશાળા માટે સુંદર સુંદર કાર્ય કરી રહ્યા.
આ ગ્રુપ ના સદસ્યો એવા ભાવ થયા કે કે અત્યારના કાળ બાળકોને ટેકનોલોજી નું આકર્ષણ બહું જ છે તો પણ તેનો સદઉપયોગ એક સરસ апликација તૈયાર કરીયે જેની અંદર બાળકોનો બધો જ જ આવી જાય જાય જાય તો તે દ્વારા બાળકોને પણ આનંદ થાય અને અને શિક્ષકો ને બાળકો બાળકો બાળકો બાળકો નો запис на податоци રાખવામાં ઘણી સરળતા રહેશે.