અપરાધ વિષે બાઇબલ શું કહે છે? અપરાધજન્ય સ્થિતિમાં આપણે કેવી રીતે પ્રતિસાદ આપવો જોઈએ? અપરાધજન્ય સ્થિતિમાં આપણે નકારાત્મક બાબતોથી કેવી રીતે છૂટકારો પામી શકીએ? આ સરળ પરંતુ ઈશ્વરના વચનો થકી પ્રકાશ પાડતી લઘુ પુસ્તિકામાં ઉપરના પ્રશ્નોનાં જવાબ આપવાનો પ્રયાસ થયો છે કે જે તમને અપરાધમુક્ત જીવન જીવવા મદદ કરશે.
હમેશાં, અપરાધની ઉપરવટ જીવો!
આશિષ રાયચુર