તકરાર વિનાનું જીવન

· All Peoples Church & World Outreach, Bangalore, India
5.0
2 ਸਮੀਖਿਆਵਾਂ
ਈ-ਕਿਤਾਬ
39
ਪੰਨੇ

ਇਸ ਈ-ਕਿਤਾਬ ਬਾਰੇ

જીવનમાં બધા જ પ્રકારની બાબતો અપરાધ કરે કરાવે છે. એકવાર આપણે અપરાધ કરીએ, એટલે તે આપણી ભીતરમાં કામ કરે છે અને અંતે આપણે કલ્પના કરીએ તે કરતાં અનેક ઘણું, અનેક રીતે આપણને અસર કરે છે. જ્યારે આપણે ગુનાહિત હ્રદયથી પ્રેરાઇને કામ કરીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર અતાર્કિક અને અવિચારી રીતે વિચારીએ છીએ, બોલીએ છીએ અને વર્તન કરીએ છીએ. જ્યારે ઈશ્વરના લોકો મધ્યે, મંડળીકીય જીવનમાં આવું બને છે, ત્યારે આપણે ખૂબ જ દૂ:ખજનક બાબતો બનતી જોઈએ છીએ.

 

અપરાધ વિષે બાઇબલ શું કહે છે? અપરાધજન્ય સ્થિતિમાં આપણે કેવી રીતે પ્રતિસાદ આપવો જોઈએ? અપરાધજન્ય સ્થિતિમાં આપણે નકારાત્મક બાબતોથી કેવી રીતે છૂટકારો પામી શકીએ? આ સરળ પરંતુ ઈશ્વરના વચનો થકી પ્રકાશ પાડતી લઘુ પુસ્તિકામાં ઉપરના પ્રશ્નોનાં જવાબ આપવાનો પ્રયાસ થયો છે કે જે તમને અપરાધમુક્ત જીવન જીવવા મદદ કરશે.

 

હમેશાં, અપરાધની ઉપરવટ જીવો!

 

આશિષ રાયચુર  

ਰੇਟਿੰਗਾਂ ਅਤੇ ਸਮੀਖਿਆਵਾਂ

5.0
2 ਸਮੀਖਿਆਵਾਂ

ਇਸ ਈ-ਕਿਤਾਬ ਨੂੰ ਰੇਟ ਕਰੋ

ਆਪਣੇ ਵਿਚਾਰ ਦੱਸੋ

ਪੜ੍ਹਨ ਸੰਬੰਧੀ ਜਾਣਕਾਰੀ

ਸਮਾਰਟਫ਼ੋਨ ਅਤੇ ਟੈਬਲੈੱਟ
Google Play Books ਐਪ ਨੂੰ Android ਅਤੇ iPad/iPhone ਲਈ ਸਥਾਪਤ ਕਰੋ। ਇਹ ਤੁਹਾਡੇ ਖਾਤੇ ਨਾਲ ਸਵੈਚਲਿਤ ਤੌਰ 'ਤੇ ਸਿੰਕ ਕਰਦੀ ਹੈ ਅਤੇ ਤੁਹਾਨੂੰ ਕਿਤੋਂ ਵੀ ਆਨਲਾਈਨ ਜਾਂ ਆਫ਼ਲਾਈਨ ਪੜ੍ਹਨ ਦਿੰਦੀ ਹੈ।
ਲੈਪਟਾਪ ਅਤੇ ਕੰਪਿਊਟਰ
ਤੁਸੀਂ ਆਪਣੇ ਕੰਪਿਊਟਰ ਦਾ ਵੈੱਬ ਬ੍ਰਾਊਜ਼ਰ ਵਰਤਦੇ ਹੋਏ Google Play 'ਤੇ ਖਰੀਦੀਆਂ ਗਈਆਂ ਆਡੀਓ-ਕਿਤਾਬਾਂ ਸੁਣ ਸਕਦੇ ਹੋ।
eReaders ਅਤੇ ਹੋਰ ਡੀਵਾਈਸਾਂ
e-ink ਡੀਵਾਈਸਾਂ 'ਤੇ ਪੜ੍ਹਨ ਲਈ ਜਿਵੇਂ Kobo eReaders, ਤੁਹਾਨੂੰ ਫ਼ਾਈਲ ਡਾਊਨਲੋਡ ਕਰਨ ਅਤੇ ਇਸਨੂੰ ਆਪਣੇ ਡੀਵਾਈਸ 'ਤੇ ਟ੍ਰਾਂਸਫਰ ਕਰਨ ਦੀ ਲੋੜ ਹੋਵੇਗੀ। ਸਮਰਥਿਤ eReaders 'ਤੇ ਫ਼ਾਈਲਾਂ ਟ੍ਰਾਂਸਫਰ ਕਰਨ ਲਈ ਵੇਰਵੇ ਸਹਿਤ ਮਦਦ ਕੇਂਦਰ ਹਿਦਾਇਤਾਂ ਦੀ ਪਾਲਣਾ ਕਰੋ।