તકરાર વિનાનું જીવન

· All Peoples Church & World Outreach, Bangalore, India
5.0
2 கருத்துகள்
மின்புத்தகம்
39
பக்கங்கள்

இந்த மின்புத்தகத்தைப் பற்றி

જીવનમાં બધા જ પ્રકારની બાબતો અપરાધ કરે કરાવે છે. એકવાર આપણે અપરાધ કરીએ, એટલે તે આપણી ભીતરમાં કામ કરે છે અને અંતે આપણે કલ્પના કરીએ તે કરતાં અનેક ઘણું, અનેક રીતે આપણને અસર કરે છે. જ્યારે આપણે ગુનાહિત હ્રદયથી પ્રેરાઇને કામ કરીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર અતાર્કિક અને અવિચારી રીતે વિચારીએ છીએ, બોલીએ છીએ અને વર્તન કરીએ છીએ. જ્યારે ઈશ્વરના લોકો મધ્યે, મંડળીકીય જીવનમાં આવું બને છે, ત્યારે આપણે ખૂબ જ દૂ:ખજનક બાબતો બનતી જોઈએ છીએ.

 

અપરાધ વિષે બાઇબલ શું કહે છે? અપરાધજન્ય સ્થિતિમાં આપણે કેવી રીતે પ્રતિસાદ આપવો જોઈએ? અપરાધજન્ય સ્થિતિમાં આપણે નકારાત્મક બાબતોથી કેવી રીતે છૂટકારો પામી શકીએ? આ સરળ પરંતુ ઈશ્વરના વચનો થકી પ્રકાશ પાડતી લઘુ પુસ્તિકામાં ઉપરના પ્રશ્નોનાં જવાબ આપવાનો પ્રયાસ થયો છે કે જે તમને અપરાધમુક્ત જીવન જીવવા મદદ કરશે.

 

હમેશાં, અપરાધની ઉપરવટ જીવો!

 

આશિષ રાયચુર  

மதிப்பீடுகளும் மதிப்புரைகளும்

5.0
2 கருத்துகள்

இந்த மின்புத்தகத்தை மதிப்பிடுங்கள்

உங்கள் கருத்தைப் பகிரவும்.

படிப்பது குறித்த தகவல்

ஸ்மார்ட்ஃபோன்கள் மற்றும் டேப்லெட்கள்
Android மற்றும் iPad/iPhoneக்கான Google Play புக்ஸ் ஆப்ஸை நிறுவும். இது தானாகவே உங்கள் கணக்குடன் ஒத்திசைக்கும் மற்றும் எங்கிருந்தாலும் ஆன்லைனில் அல்லது ஆஃப்லைனில் படிக்க அனுமதிக்கும்.
லேப்டாப்கள் மற்றும் கம்ப்யூட்டர்கள்
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.