પાણીથી બાપ્તિસ્મા

· All Peoples Church & World Outreach, Bangalore, India
E-စာအုပ်
39
မျက်နှာ

ဤ E-စာအုပ်အကြောင်း

ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસી વ્યક્તિ તરીકેની આપણી યાત્રામાં પાણીથી બાપ્તિસ્મા લેવું એ ખૂબ જ અગત્યનો અનુભવ છે. આપણ દરેક જેઓએ ઇસુ પર વિશ્વાસ કરવાનો અને તેને અનુસરવાનો નિર્ણય કર્યો છે તેઓ કોઈક સમયે આ અગત્યનું પગલું ચોક્કસ લઈશું. જેઓ ઇસુને અનુસરવાનું પસંદ કરે છે તેઓને ઇસુએ આદેશ આપ્યો છે કે પાણીથી બાપ્તિસ્મા લેવું. તેથી આ આદેશનું પાલન થવું જોઈએ. અહી દેવના વચનો આધારિત આ અભ્યાસ પુસ્તિકા પાણીથી બાપ્તિસ્મા અંગેનો અર્થ અને તેનું મહત્વ સમજવા તમને મદદ કરશે કે જેઓ પાણીથી બાપ્તિસ્મા પામવા માટે તૈયારી કરી રહ્યાં છે.

 

પાણીથી બાપ્તિસ્મા સબંધી ૬ અગત્યના સત્યો આપણે જોવાના છીએ:

૧. પસ્તાવાની નિશાની,

૨. ન્યાયપણાની પરિપૂર્ણતા, 

૩. તેના શિષ્ય હોવાની સાક્ષી,

૪. ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસની સાક્ષી,

૫. ઇસુ સાથેની ઓળખની ઘોષણા,

૬. સારા અંત:કરણનો પ્રતીસાદ. 

 

પાણીથી બાપ્તિસ્મા અંગે લોકો દ્વારા પૂછાતાં કેટલાક સામાન્ય સવાલોના ઉત્તર પણ અત્રે આપવામાં આવ્યાં છે.

પ્રભુ તમને આશિષ આપો!

 

આશિષ રાયચૂર

ဤ E-စာအုပ်ကို အဆင့်သတ်မှတ်ပါ

သင့်အမြင်ကို ပြောပြပါ။

သတင်းအချက်အလက် ဖတ်နေသည်

စမတ်ဖုန်းများနှင့် တက်ဘလက်များ
Android နှင့် iPad/iPhone တို့အတွက် Google Play Books အက်ပ် ကို ထည့်သွင်းပါ။ ၎င်းသည် သင့်အကောင့်နှင့် အလိုအလျောက် စင့်ခ်လုပ်ပေးပြီး နေရာမရွေး အွန်လိုင်းတွင်ဖြစ်စေ သို့မဟုတ် အော့ဖ်လိုင်းတွင်ဖြစ်စေ ဖတ်ရှုခွင့်ရရှိစေပါသည်။
လက်တော့ပ်များနှင့် ကွန်ပျူတာများ
Google Play မှတစ်ဆင့် ဝယ်ယူထားသော အော်ဒီယိုစာအုပ်များအား သင့်ကွန်ပျူတာ၏ ဝဘ်ဘရောင်ဇာကို အသုံးပြု၍ နားဆင်နိုင်ပါသည်။
eReaders နှင့် အခြားကိရိယာများ
Kobo eReader များကဲ့သို့ e-ink စက်ပစ္စည်းပေါ်တွင် ဖတ်ရှုရန် ဖိုင်ကို ဒေါင်းလုဒ်လုပ်ပြီး သင့်စက်ထဲသို့ လွှဲပြောင်းပေးရမည်။ ထောက်ပံ့ထားသည့် eReader များသို့ ဖိုင်များကို လွှဲပြောင်းရန် ကူညီရေးဌာန အသေးစိတ် ညွှန်ကြားချက်များအတိုင်း လုပ်ဆောင်ပါ။