પાણીથી બાપ્તિસ્મા

· All Peoples Church & World Outreach, Bangalore, India
电子书
39

关于此电子书

ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસી વ્યક્તિ તરીકેની આપણી યાત્રામાં પાણીથી બાપ્તિસ્મા લેવું એ ખૂબ જ અગત્યનો અનુભવ છે. આપણ દરેક જેઓએ ઇસુ પર વિશ્વાસ કરવાનો અને તેને અનુસરવાનો નિર્ણય કર્યો છે તેઓ કોઈક સમયે આ અગત્યનું પગલું ચોક્કસ લઈશું. જેઓ ઇસુને અનુસરવાનું પસંદ કરે છે તેઓને ઇસુએ આદેશ આપ્યો છે કે પાણીથી બાપ્તિસ્મા લેવું. તેથી આ આદેશનું પાલન થવું જોઈએ. અહી દેવના વચનો આધારિત આ અભ્યાસ પુસ્તિકા પાણીથી બાપ્તિસ્મા અંગેનો અર્થ અને તેનું મહત્વ સમજવા તમને મદદ કરશે કે જેઓ પાણીથી બાપ્તિસ્મા પામવા માટે તૈયારી કરી રહ્યાં છે.

 

પાણીથી બાપ્તિસ્મા સબંધી ૬ અગત્યના સત્યો આપણે જોવાના છીએ:

૧. પસ્તાવાની નિશાની,

૨. ન્યાયપણાની પરિપૂર્ણતા, 

૩. તેના શિષ્ય હોવાની સાક્ષી,

૪. ઇસુ ખ્રિસ્તમાં વિશ્વાસની સાક્ષી,

૫. ઇસુ સાથેની ઓળખની ઘોષણા,

૬. સારા અંત:કરણનો પ્રતીસાદ. 

 

પાણીથી બાપ્તિસ્મા અંગે લોકો દ્વારા પૂછાતાં કેટલાક સામાન્ય સવાલોના ઉત્તર પણ અત્રે આપવામાં આવ્યાં છે.

પ્રભુ તમને આશિષ આપો!

 

આશિષ રાયચૂર

为此电子书评分

欢迎向我们提供反馈意见。

如何阅读

智能手机和平板电脑
只要安装 AndroidiPad/iPhone 版的 Google Play 图书应用,不仅应用内容会自动与您的账号同步,还能让您随时随地在线或离线阅览图书。
笔记本电脑和台式机
您可以使用计算机的网络浏览器聆听您在 Google Play 购买的有声读物。
电子阅读器和其他设备
如果要在 Kobo 电子阅读器等电子墨水屏设备上阅读,您需要下载一个文件,并将其传输到相应设备上。若要将文件传输到受支持的电子阅读器上,请按帮助中心内的详细说明操作。