Aadarsh Shikshan આદર્શ શિક્ષણ

· Sri Ramakrishna Ashrama, Rajkot
৪.০
২টি রিভিউ
ই-বুক
200
পৃষ্ঠা

এই ই-বুকের বিষয়ে

સ્વામી વિવેકાનંદ કહે છે: “શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખું પુસ્તકાલય ગોખી માર્યું છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૧૨)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના નવેમ્બર 1994ના ‘શિક્ષણ’ વિશેષાંકને પુસ્તક આકારે અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ.

આ પુસ્તકમાં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ તથા ગુજરાતના ખ્યાતનામ લેખકોના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

রেটিং ও পর্যালোচনাগুলি

৪.০
২টি রিভিউ

লেখক সম্পর্কে

સંકલન

ই-বুকে রেটিং দিন

আপনার মতামত জানান।

পঠন তথ্য

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।

Sankalan এর থেকে আরো

একই ধরনের ই-বুক