Adhyatmik Sadhana આધ્યાત્મિક સાધના

· Sri Ramakrishna Ashrama, Rajkot
5,0
2 կարծիք
Էլ. գիրք
104
Էջեր

Այս էլ․ գրքի մասին

આધ્યાત્મિક જીવન એ તો તલવારની ધાર પર ચાલવા જેવું મુશ્કેલ છે. ઘણા લોકો લાગણીશીલતાથી તેમાં પ્રવેશે છે. તેઓ આ માર્ગની મુશ્કેલીઓથી અજાણ હોય છે. કેટલાક તો ક્ષણિક ઉત્સાહ અને આવેશને વશ થઈ સંસારનો ત્યાગ પણ કરે છે અને સમગ્ર જીવન સાધનામાં જ વિતાવવા તૈયાર થઈ જાય છે. પછીથી મન તેના અસલી સ્વરૂપમાં પ્રગટ થાય છે, આપણા જૂના સંસ્કારો તેની અનેક બિભત્સ વિકૃતિઓ સાથે જાગી ઊઠે છે. મનની આવી અવસ્થા અસહ્ય થઈ પડે છે. તેણે આધ્યાત્મિક જીવન જીવવા અગાઉથી પોતાનાં મન-શરીરને પૂરેપૂરાં તૈયાર કર્યાં હોતાં નથી એ તેનું મૂળ કારણ છે.

પોતાના અંગ્રેજી પુસ્તક ‘Spiritual Practice’માં સ્વામી અશોકાનંદજીએ સાધનામાં ઊભી થતી મુશ્કેલીઓ વર્ણવી, તેમના પર વિજય મેળવવાના નક્કર વ્યાવહારિક ઉપાય બતાવ્યા છે. આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાની પ્રારંભિક શરતોથી માંડી વ્યક્તિ સાધનામાં કેવી રીતે દૃઢ અને સ્થિર ગતિથી આગળ વધી શકે—તેનું સ્પષ્ટ અને અનુભવપૂત ચિત્ર તેમણે તેમાં આપ્યું છે. સાધનામાં પ્રવેશતી વ્યક્તિઓ માટે આ પુસ્તક એક સાચો પથપ્રદર્શક પૂરવાર થયું છે.

Գնահատականներ և կարծիքներ

5,0
2 կարծիք

Հեղինակի մասին

સ્વામી અશોકાનંદ

Գնահատեք էլ․ գիրքը

Կարծիք հայտնեք։

Տեղեկություններ

Սմարթֆոններ և պլանշետներ
Տեղադրեք Google Play Գրքեր հավելվածը Android-ի և iPad/iPhone-ի համար։ Այն ավտոմատ համաժամացվում է ձեր հաշվի հետ և թույլ է տալիս կարդալ առցանց և անցանց ռեժիմներում:
Նոթբուքներ և համակարգիչներ
Դուք կարող եք լսել Google Play-ից գնված աուդիոգրքերը համակարգչի դիտարկիչով:
Գրքեր կարդալու սարքեր
Գրքերը E-ink տեխնոլոգիան աջակցող սարքերով (օր․՝ Kobo էլեկտրոնային ընթերցիչով) կարդալու համար ներբեռնեք ֆայլը և այն փոխանցեք ձեր սարք։ Մանրամասն ցուցումները կարող եք գտնել Օգնության կենտրոնում։