Adhyatmik Sadhana આધ્યાત્મિક સાધના

· Sri Ramakrishna Ashrama, Rajkot
၅.၀
သုံးသပ်ချက် ၂
E-စာအုပ်
104
မျက်နှာ

ဤ E-စာအုပ်အကြောင်း

આધ્યાત્મિક જીવન એ તો તલવારની ધાર પર ચાલવા જેવું મુશ્કેલ છે. ઘણા લોકો લાગણીશીલતાથી તેમાં પ્રવેશે છે. તેઓ આ માર્ગની મુશ્કેલીઓથી અજાણ હોય છે. કેટલાક તો ક્ષણિક ઉત્સાહ અને આવેશને વશ થઈ સંસારનો ત્યાગ પણ કરે છે અને સમગ્ર જીવન સાધનામાં જ વિતાવવા તૈયાર થઈ જાય છે. પછીથી મન તેના અસલી સ્વરૂપમાં પ્રગટ થાય છે, આપણા જૂના સંસ્કારો તેની અનેક બિભત્સ વિકૃતિઓ સાથે જાગી ઊઠે છે. મનની આવી અવસ્થા અસહ્ય થઈ પડે છે. તેણે આધ્યાત્મિક જીવન જીવવા અગાઉથી પોતાનાં મન-શરીરને પૂરેપૂરાં તૈયાર કર્યાં હોતાં નથી એ તેનું મૂળ કારણ છે.

પોતાના અંગ્રેજી પુસ્તક ‘Spiritual Practice’માં સ્વામી અશોકાનંદજીએ સાધનામાં ઊભી થતી મુશ્કેલીઓ વર્ણવી, તેમના પર વિજય મેળવવાના નક્કર વ્યાવહારિક ઉપાય બતાવ્યા છે. આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાની પ્રારંભિક શરતોથી માંડી વ્યક્તિ સાધનામાં કેવી રીતે દૃઢ અને સ્થિર ગતિથી આગળ વધી શકે—તેનું સ્પષ્ટ અને અનુભવપૂત ચિત્ર તેમણે તેમાં આપ્યું છે. સાધનામાં પ્રવેશતી વ્યક્તિઓ માટે આ પુસ્તક એક સાચો પથપ્રદર્શક પૂરવાર થયું છે.

အဆင့်သတ်မှတ်ခြင်း၊ သုံးသပ်ခြင်း

၅.၀
သုံးသပ်ချက် ၂

စာရေးသူအကြောင်း

સ્વામી અશોકાનંદ

ဤ E-စာအုပ်ကို အဆင့်သတ်မှတ်ပါ

သင့်အမြင်ကို ပြောပြပါ။

သတင်းအချက်အလက် ဖတ်နေသည်

စမတ်ဖုန်းများနှင့် တက်ဘလက်များ
Android နှင့် iPad/iPhone တို့အတွက် Google Play Books အက်ပ် ကို ထည့်သွင်းပါ။ ၎င်းသည် သင့်အကောင့်နှင့် အလိုအလျောက် စင့်ခ်လုပ်ပေးပြီး နေရာမရွေး အွန်လိုင်းတွင်ဖြစ်စေ သို့မဟုတ် အော့ဖ်လိုင်းတွင်ဖြစ်စေ ဖတ်ရှုခွင့်ရရှိစေပါသည်။
လက်တော့ပ်များနှင့် ကွန်ပျူတာများ
Google Play မှတစ်ဆင့် ဝယ်ယူထားသော အော်ဒီယိုစာအုပ်များအား သင့်ကွန်ပျူတာ၏ ဝဘ်ဘရောင်ဇာကို အသုံးပြု၍ နားဆင်နိုင်ပါသည်။
eReaders နှင့် အခြားကိရိယာများ
Kobo eReader များကဲ့သို့ e-ink စက်ပစ္စည်းပေါ်တွင် ဖတ်ရှုရန် ဖိုင်ကို ဒေါင်းလုဒ်လုပ်ပြီး သင့်စက်ထဲသို့ လွှဲပြောင်းပေးရမည်။ ထောက်ပံ့ထားသည့် eReader များသို့ ဖိုင်များကို လွှဲပြောင်းရန် ကူညီရေးဌာန အသေးစိတ် ညွှန်ကြားချက်များအတိုင်း လုပ်ဆောင်ပါ။