Adhyatmik Sadhana આધ્યાત્મિક સાધના

· Sri Ramakrishna Ashrama, Rajkot
५.०
२ समीक्षाहरू
इ-पुस्तक
104
पृष्ठहरू

यो इ-पुस्तकका बारेमा

આધ્યાત્મિક જીવન એ તો તલવારની ધાર પર ચાલવા જેવું મુશ્કેલ છે. ઘણા લોકો લાગણીશીલતાથી તેમાં પ્રવેશે છે. તેઓ આ માર્ગની મુશ્કેલીઓથી અજાણ હોય છે. કેટલાક તો ક્ષણિક ઉત્સાહ અને આવેશને વશ થઈ સંસારનો ત્યાગ પણ કરે છે અને સમગ્ર જીવન સાધનામાં જ વિતાવવા તૈયાર થઈ જાય છે. પછીથી મન તેના અસલી સ્વરૂપમાં પ્રગટ થાય છે, આપણા જૂના સંસ્કારો તેની અનેક બિભત્સ વિકૃતિઓ સાથે જાગી ઊઠે છે. મનની આવી અવસ્થા અસહ્ય થઈ પડે છે. તેણે આધ્યાત્મિક જીવન જીવવા અગાઉથી પોતાનાં મન-શરીરને પૂરેપૂરાં તૈયાર કર્યાં હોતાં નથી એ તેનું મૂળ કારણ છે.

પોતાના અંગ્રેજી પુસ્તક ‘Spiritual Practice’માં સ્વામી અશોકાનંદજીએ સાધનામાં ઊભી થતી મુશ્કેલીઓ વર્ણવી, તેમના પર વિજય મેળવવાના નક્કર વ્યાવહારિક ઉપાય બતાવ્યા છે. આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાની પ્રારંભિક શરતોથી માંડી વ્યક્તિ સાધનામાં કેવી રીતે દૃઢ અને સ્થિર ગતિથી આગળ વધી શકે—તેનું સ્પષ્ટ અને અનુભવપૂત ચિત્ર તેમણે તેમાં આપ્યું છે. સાધનામાં પ્રવેશતી વ્યક્તિઓ માટે આ પુસ્તક એક સાચો પથપ્રદર્શક પૂરવાર થયું છે.

मूल्याङ्कन र समीक्षाहरू

५.०
२ समीक्षाहरू

लेखकको बारेमा

સ્વામી અશોકાનંદ

यो इ-पुस्तकको मूल्याङ्कन गर्नुहोस्

हामीलाई आफ्नो धारणा बताउनुहोस्।

जानकारी पढ्दै

स्मार्टफोन तथा ट्याबलेटहरू
AndroidiPad/iPhone का लागि Google Play किताब एप को इन्स्टल गर्नुहोस्। यो तपाईंको खातासॅंग स्वतः सिंक हुन्छ र तपाईं अनलाइन वा अफलाइन जहाँ भए पनि अध्ययन गर्न दिन्छ।
ल्यापटप तथा कम्प्युटरहरू
तपाईं Google Play मा खरिद गरिएको अडियोबुक आफ्नो कम्प्युटरको वेब ब्राउजर प्रयोग गरेर सुन्न सक्नुहुन्छ।
eReaders र अन्य उपकरणहरू
Kobo eReaders जस्ता e-ink डिभाइसहरूमा फाइल पढ्न तपाईंले फाइल डाउनलोड गरेर उक्त फाइल आफ्नो डिभाइसमा ट्रान्स्फर गर्नु पर्ने हुन्छ। ती फाइलहरू पढ्न मिल्ने इबुक रिडरहरूमा ती फाइलहरू ट्रान्स्फर गर्नेसम्बन्धी विस्तृत निर्देशनहरू प्राप्त गर्न मद्दत केन्द्र मा जानुहोस्।