ઑક્ટો 2023 · Sri Ramakrishna Ashrama Rajkotપુસ્તક 21 · Sri Ramakrishna Ashrama, Rajkot
ઇ-પુસ્તક
80
પેજ
મફત નમૂનો
આ ઇ-પુસ્તક વિશે
રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે ‘ભારતેર નિવેદિતા’ પુસ્તક મૂળ બંગાળીમાં લખેલ છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ "Nivedita of India"ના નામે રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતા દ્વારા પ્રકાશિત થયો, જેનો ગુજરાતી અનુવાદ ‘ભારતનાં ભગિની નિવેદિતા’ એ નામે પ્રસિદ્ધ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
સ્વામી વિવેકાનંદના આહ્વાનના પ્રતિભાવરૂપે માર્ગરેટ નોબલ-ભગિની નિવેદિતા ૧૮૯૮માં પોતાની માતૃભૂમિ છોડીને ભારતીય આદર્શ પ્રમાણે ભારતની બાલિકાઓના શિક્ષણયજ્ઞમાં જોડાઈ ગયાં.
શ્રૃંખલા
Religion & spirituality
લેખક વિશે
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ ઇ-પુસ્તકને રેટિંગ આપો
તમે શું વિચારો છો અમને જણાવો.
માહિતી વાંચવી
સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.