2023년 10월 · Sri Ramakrishna Ashrama Rajkot21권 · Sri Ramakrishna Ashrama, Rajkot
eBook
80
페이지
무료 샘플
eBook 정보
રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે ‘ભારતેર નિવેદિતા’ પુસ્તક મૂળ બંગાળીમાં લખેલ છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ "Nivedita of India"ના નામે રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતા દ્વારા પ્રકાશિત થયો, જેનો ગુજરાતી અનુવાદ ‘ભારતનાં ભગિની નિવેદિતા’ એ નામે પ્રસિદ્ધ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
સ્વામી વિવેકાનંદના આહ્વાનના પ્રતિભાવરૂપે માર્ગરેટ નોબલ-ભગિની નિવેદિતા ૧૮૯૮માં પોતાની માતૃભૂમિ છોડીને ભારતીય આદર્શ પ્રમાણે ભારતની બાલિકાઓના શિક્ષણયજ્ઞમાં જોડાઈ ગયાં.