ফেব ২০২০ · Sri Ramakrishna Ashrama Rajkotবই 41 · Sri Ramakrishna Ashrama, Rajkot
৫.০star
৬টি রিভিউ
ই-বুক
96
পৃষ্ঠা
ফ্রি নমুনা
এই ই-বুকের বিষয়ে
ચારિત્ર્ય પર કર્મની અસર સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની અસર પણ સમજાય છે. અધ્યાત્મ વિદ્યાની દૃષ્ટિએ જોઈએ તો અમુક વખતે કર્મનો અર્થ તેનાં ફળ થાય છે - જેનું કારણ આપણાં પૂર્વકર્મો હોય. કર્મયોગમાં કર્મ એટલે કાર્ય એવો અર્થ સમજવાનો છે. માનવજાતનું ધ્યેય જ્ઞાન મેળવવાનું છે. પૂર્વની ફિલસૂફીએ આ એક આદર્શ આપણી સમક્ષ મૂકેલો છે. માનવજાતનું ધ્યેય મોજમજા નથી પણ જ્ઞાન છે.
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।