फ़र॰ 2020 · Sri Ramakrishna Ashrama Rajkotपुस्तक 41 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0star
6 समीक्षाएं
ई-बुक
96
पेज
मुफ़्त नमूना
इस ई-बुक के बारे में जानकारी
ચારિત્ર્ય પર કર્મની અસર સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યો. પારિભાષિક અર્થમાં કર્મ શબ્દથી કાર્યની અસર પણ સમજાય છે. અધ્યાત્મ વિદ્યાની દૃષ્ટિએ જોઈએ તો અમુક વખતે કર્મનો અર્થ તેનાં ફળ થાય છે - જેનું કારણ આપણાં પૂર્વકર્મો હોય. કર્મયોગમાં કર્મ એટલે કાર્ય એવો અર્થ સમજવાનો છે. માનવજાતનું ધ્યેય જ્ઞાન મેળવવાનું છે. પૂર્વની ફિલસૂફીએ આ એક આદર્શ આપણી સમક્ષ મૂકેલો છે. માનવજાતનું ધ્યેય મોજમજા નથી પણ જ્ઞાન છે.
आप अपने कंप्यूटर के वेब ब्राउज़र का उपयोग करके Google Play पर खरीदी गई ऑडियो किताबें सुन सकते हैं.
eReaders और अन्य डिवाइस
Kobo ई-रीडर जैसी ई-इंक डिवाइसों पर कुछ पढ़ने के लिए, आपको फ़ाइल डाउनलोड करके उसे अपने डिवाइस पर ट्रांसफ़र करना होगा. ई-रीडर पर काम करने वाली फ़ाइलों को ई-रीडर पर ट्रांसफ़र करने के लिए, सहायता केंद्र के निर्देशों का पालन करें.