“સારથી” અર્થાત તમારા સ્વ ના અંધકારમય જીવનરૂપિ રણભૂમીમાથી સ્વેચ્છાએ બહાર લાવવા માટે પ્રકાશપુંજ રૂપી રથી અથવા માર્ગદર્શક. આ પુસ્તક મનુષ્ય ની સમજણ ને જાગૃત કરવા માટે છે કે જેના થકી તમારી અંદર રહેલી શક્તિઓ ને જાગૃત કરી શકાય, તમારા સ્વને જાગૃત કરવા માટે બે ચાવીઓ ની જરૂર પડે છે એક તમારી અંદર જ છે અને બીજી આ પુસ્તક વાંચશો, સમજશો અને તેનું અનુસરણ કરશો કે જે તમારા સારથી તમને કહેવા માંગે છે. તમે તમારા મનના બંધ દરવાજા ખોલી શકવા માં સમર્થ બનશો. આ પુસ્તક તમારી સમજ અર્થાત સભાનતા ને વધારવા અને વિકસિત કરવા માટે બનાવવામાં આવેલું છે. જેમ અંધકાર માં પ્રકાશ નું કિરણ આવવાથી તે અંધકાર દૂર થાય જાય છે તેમ જ વારંવાર સારથી નું કહેલું, લખેલું, સમજાવેલું વાંચવા-સમજવા અને અનુસરવાથી તમારા જીવન માં અંધકાર દૂર થતો રહેશે અને તમારા જીવન માં પ્રકાશરૂપી પરીવર્તન થશે કે જે તમારા માનસ/સભાનતા ને વિકસાવી તમારા જીવન ને આનંદમય બાનવશે. - ડૉ ચાંદની જોષી.
A psychologist to a patient, a philosopher to a wanderer, a spiritualist to a believer, a writer to a pragmatic and the list goes on but the fact is people only see in you the ways they are.
A Doctor to a patient, A Collector to a thinker, An Empath to a victim, A Sculpture artist to a stone and the list goes on. I believe that “When you find out who you are nothing else will matter."