Katha Upanishad કઠ ઉપનિષદ

Sri Ramakrishna Ashrama Rajkot પુસ્તક 42 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
2 રિવ્યૂ
ઇ-પુસ્તક
168
પેજ

આ ઇ-પુસ્તક વિશે

રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કોલકાતા દ્વારા બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી કૃત મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Katha Upanishad’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.

     શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદજીએ સાપ્તાહિક ચર્ચા રૂપે આપેલાં વ્યાખ્યાનોના આધારે આ પુસ્તકની સંરચના થઈ છે. સામાન્ય માણસને પણ સરળ સહજ રીતે ઉપનિષદોનો ઉપદેશ મળી રહે અને એ ઉપદેશોને જીવનમાં આચરી બતાવે તે રીતે શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદજીએ ઉપનિષદોને શંકરાચાર્યના ભાષ્ય પર આધારિત ટિપ્પણી સાથે અંગ્રેજીમાં અનૂદિત કરવાનું મહાન સુકાર્ય કર્યું છે.

રેટિંગ્સ અને સમીક્ષાઓ

5.0
2 રિવ્યૂ

લેખક વિશે

સ્વામી લોકેશ્વરાનંદ

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.

સીરિઝ ચાલુ રાખો

Swami Lokeshwarananda દ્વારા વધુ

આના જેવા જ ઇ-પુસ્તકો