પૉલો કોએલોનો જન્મ બ્રાઝિલમાં થયો છે. આજે દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં તેમનું સ્થાન મોખરે છે. "ધી ઍલ્કેમસ્ટિ'' તેમનું સર્વશ્રેષ્ઠ સર્જન છે, જેનાથી તેઓ ખ્યાતનામ થયા. વિશ્વની ૬૭ ભાષાઓમાં "ધી ઍલ્કેમસ્ટિ''નો અનુવાદ થયો છે. દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં પૉલો કોએલોનું નામ મોખરે છે. વિશ્વભરમાં તેમનાં પુસ્તકોની ૧૦ કરોડથી વધુ નકલો વેચાઈ છે તથા ૬૮ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. તેમનાં પુસ્તકો ૧પ૦ દેશોમાં પ્રકાશતિ થયાં છે. સંયુક્ત રાષ્ટ્રસંધે ર૦૦૭માં તેમની "રાષ્ટ્રસંધના શાંતિદૂત'' તરીકે પસંદગી કરી હતી. તેઓ એવા કથાકાર છે કે જેમની કથામાંથી રાષ્ટ્રને પણ પ્રેરણા મળે છે. તેમના લેખનમાં લોકોનાં જીવન બદલી નાંખવાની તાકાત રહેલી છે. પત્ની ક્રિસ્ટીના સાથે તેઓ રિયો દ જાનેરો, બ્રાઝિલ તેમ જ ફ્રાન્સમાં નિવાસ કરે છે.