Prachin Madhyakalin Bharatiya Sanskritinu Vijnana Kshetre Pradan પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

· Sri Ramakrishna Ashrama, Rajkot
ઇ-પુસ્તક
24
પેજ

આ ઇ-પુસ્તક વિશે

‘ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ ટૂંકાણમાં પરિચય લેખમાળા રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પ્રકાશિત થયો હતો, જેનું સંકલન ‘પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ. આશા સેવીએ છીએ કે વાચકોને આ પુસ્તક વિશેષ ઉપયોગી નીવડશે.

લેખક સ્વ. કેશવલાલ વિ. શાસ્ત્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે છ દાયકાથી વધુ સમયગાળા દરમિયાન ઘનિષ્ઠપણે આત્મીયભાવે સંકળાયેલા હતા. શાસ્ત્ર અને સાહિત્ય ક્ષેત્રે તેમની વિદ્વત્તા સરાહનીય હતી અને તેમની આ ક્ષમતાનો લાભ ગુજરાતી ભાષામાં પ્રકાશિત રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યને અવશ્ય સાંપડ્યો છે.

લેખક વિશે

કેશવલાલ વિ. શાસ્ત્રી

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.