Prachin Madhyakalin Bharatiya Sanskritinu Vijnana Kshetre Pradan પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

· Sri Ramakrishna Ashrama, Rajkot
इ-पुस्तक
24
पृष्ठहरू

यो इ-पुस्तकका बारेमा

‘ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ ટૂંકાણમાં પરિચય લેખમાળા રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પ્રકાશિત થયો હતો, જેનું સંકલન ‘પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ. આશા સેવીએ છીએ કે વાચકોને આ પુસ્તક વિશેષ ઉપયોગી નીવડશે.

લેખક સ્વ. કેશવલાલ વિ. શાસ્ત્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે છ દાયકાથી વધુ સમયગાળા દરમિયાન ઘનિષ્ઠપણે આત્મીયભાવે સંકળાયેલા હતા. શાસ્ત્ર અને સાહિત્ય ક્ષેત્રે તેમની વિદ્વત્તા સરાહનીય હતી અને તેમની આ ક્ષમતાનો લાભ ગુજરાતી ભાષામાં પ્રકાશિત રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યને અવશ્ય સાંપડ્યો છે.

लेखकको बारेमा

કેશવલાલ વિ. શાસ્ત્રી

यो इ-पुस्तकको मूल्याङ्कन गर्नुहोस्

हामीलाई आफ्नो धारणा बताउनुहोस्।

जानकारी पढ्दै

स्मार्टफोन तथा ट्याबलेटहरू
AndroidiPad/iPhone का लागि Google Play किताब एप को इन्स्टल गर्नुहोस्। यो तपाईंको खातासॅंग स्वतः सिंक हुन्छ र तपाईं अनलाइन वा अफलाइन जहाँ भए पनि अध्ययन गर्न दिन्छ।
ल्यापटप तथा कम्प्युटरहरू
तपाईं Google Play मा खरिद गरिएको अडियोबुक आफ्नो कम्प्युटरको वेब ब्राउजर प्रयोग गरेर सुन्न सक्नुहुन्छ।
eReaders र अन्य उपकरणहरू
Kobo eReaders जस्ता e-ink डिभाइसहरूमा फाइल पढ्न तपाईंले फाइल डाउनलोड गरेर उक्त फाइल आफ्नो डिभाइसमा ट्रान्स्फर गर्नु पर्ने हुन्छ। ती फाइलहरू पढ्न मिल्ने इबुक रिडरहरूमा ती फाइलहरू ट्रान्स्फर गर्नेसम्बन्धी विस्तृत निर्देशनहरू प्राप्त गर्न मद्दत केन्द्र मा जानुहोस्।