Prachin Madhyakalin Bharatiya Sanskritinu Vijnana Kshetre Pradan પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

· Sri Ramakrishna Ashrama, Rajkot
ఈ-బుక్
24
పేజీలు

ఈ ఇ-పుస్తకం గురించి

‘ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ ટૂંકાણમાં પરિચય લેખમાળા રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પ્રકાશિત થયો હતો, જેનું સંકલન ‘પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન’ અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ. આશા સેવીએ છીએ કે વાચકોને આ પુસ્તક વિશેષ ઉપયોગી નીવડશે.

લેખક સ્વ. કેશવલાલ વિ. શાસ્ત્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે છ દાયકાથી વધુ સમયગાળા દરમિયાન ઘનિષ્ઠપણે આત્મીયભાવે સંકળાયેલા હતા. શાસ્ત્ર અને સાહિત્ય ક્ષેત્રે તેમની વિદ્વત્તા સરાહનીય હતી અને તેમની આ ક્ષમતાનો લાભ ગુજરાતી ભાષામાં પ્રકાશિત રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યને અવશ્ય સાંપડ્યો છે.

రచయిత పరిచయం

કેશવલાલ વિ. શાસ્ત્રી

ఈ ఈ-బుక్‌కు రేటింగ్ ఇవ్వండి

మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

పఠన సమాచారం

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు
Android మరియు iPad/iPhone కోసం Google Play Books యాప్‌ ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ఖాతాతో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడుతుంది మరియు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా చదవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు
మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి Google Playలో కొనుగోలు చేసిన ఆడియోబుక్‌లను మీరు వినవచ్చు.
eReaders మరియు ఇతర పరికరాలు
Kobo eReaders వంటి e-ink పరికరాలలో చదవడానికి, మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ పరికరానికి బదిలీ చేయాలి. సపోర్ట్ చేయబడే ఈ-రీడర్‌లకు ఫైళ్లను బదిలీ చేయడానికి వివరణాత్మక సహాయ కేంద్రం సూచనలను ఫాలో చేయండి.