דצמ׳ 2023 · Sri Ramakrishna Ashrama Rajkotספר 65 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0star
ביקורת אחת
ספר דיגיטלי
888
דפים
מידע על הספר הדיגיטלי הזה
ભાવભક્તિ અને નિષ્ઠાથી આ ગ્રંથનું અધ્યયન કરવાથી વાચકને આ શિષ્યોનાં પ્રેરક જીવનચરિત્રોનો સંપૂર્ણ પરિચય સાંપડશે. એની સાથે શ્રીરામકૃષ્ણદેવના અલૌકિક જીવનનાં દિવ્ય તત્ત્વો અને એમના ઉપદેશોના મહત્ત્વપૂર્ણ ગહન અર્થ સમજવામાં વાચક સમર્થ થશે. આ જીવનચરિત્રોમાંથી આધુનિક યુગના મહાન જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણદેવની સમૃદ્ધ આધ્યાત્મિક ભાવનાઓ તથા સંપન્ન આદર્શોને વર્તમાન સમાજમાં જીવનવ્યવહારમાં રહીનેય કેવી રીતે ચરિતાર્થ કરી શકીએ, એની સમજણ વાચકને પ્રાપ્ત થશે.
અંતમાં, આ ગ્રંથ ગુજરાતી વાચકોને માટે આધ્યાત્મિક પ્રેરણાનો ચિરંતન સ્રોત બની રહે, એ જ શ્રીભગવાનનાં ચરણકમળમાં અમારી હાર્દિક પ્રાર્થના છે.
ניתן להאזין לספרי אודיו שנרכשו ב-Google Play באמצעות דפדפן האינטרנט של המחשב.
eReaders ומכשירים אחרים
כדי לקרוא במכשירים עם תצוגת דיו אלקטרוני (e-ink) כמו הקוראים האלקטרוניים של Kobo, צריך להוריד קובץ ולהעביר אותו למכשיר. יש לפעול לפי ההוראות המפורטות במרכז העזרה כדי להעביר את הקבצים לקוראים אלקטרוניים נתמכים.