2023-ж. дек. · Sri Ramakrishna Ashrama Rajkot65-китеп · Sri Ramakrishna Ashrama, Rajkot
5,0star
1 сын-пикир
Электрондук китеп
888
Барактар
Учкай маалымат
ભાવભક્તિ અને નિષ્ઠાથી આ ગ્રંથનું અધ્યયન કરવાથી વાચકને આ શિષ્યોનાં પ્રેરક જીવનચરિત્રોનો સંપૂર્ણ પરિચય સાંપડશે. એની સાથે શ્રીરામકૃષ્ણદેવના અલૌકિક જીવનનાં દિવ્ય તત્ત્વો અને એમના ઉપદેશોના મહત્ત્વપૂર્ણ ગહન અર્થ સમજવામાં વાચક સમર્થ થશે. આ જીવનચરિત્રોમાંથી આધુનિક યુગના મહાન જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણદેવની સમૃદ્ધ આધ્યાત્મિક ભાવનાઓ તથા સંપન્ન આદર્શોને વર્તમાન સમાજમાં જીવનવ્યવહારમાં રહીનેય કેવી રીતે ચરિતાર્થ કરી શકીએ, એની સમજણ વાચકને પ્રાપ્ત થશે.
અંતમાં, આ ગ્રંથ ગુજરાતી વાચકોને માટે આધ્યાત્મિક પ્રેરણાનો ચિરંતન સ્રોત બની રહે, એ જ શ્રીભગવાનનાં ચરણકમળમાં અમારી હાર્દિક પ્રાર્થના છે.
Google Play'ден сатылып алынган аудиокитептерди компьютериңиздин веб браузеринен уга аласыз.
eReaders жана башка түзмөктөр
Kobo eReaders сыяктуу электрондук сыя түзмөктөрүнөн окуу үчүн, файлды жүктөп алып, аны түзмөгүңүзгө өткөрүшүңүз керек. Файлдарды колдоого алынган eReaders'ке өткөрүү үчүн Жардам борборунун нускамаларын аткарыңыз.