Ramakrishna Bhaktamalika (Akhanda) શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા (અખંડ)

· Sri Ramakrishna Ashrama Rajkot पुस्तक 65 · Sri Ramakrishna Ashrama, Rajkot
५.०
एक परीक्षण
ई-पुस्तक
888
पेज

या ई-पुस्तकाविषयी

ભાવભક્તિ અને નિષ્ઠાથી આ ગ્રંથનું અધ્યયન કરવાથી વાચકને આ શિષ્યોનાં પ્રેરક જીવનચરિત્રોનો સંપૂર્ણ પરિચય સાંપડશે. એની સાથે શ્રીરામકૃષ્ણદેવના અલૌકિક જીવનનાં દિવ્ય તત્ત્વો અને એમના ઉપદેશોના મહત્ત્વપૂર્ણ ગહન અર્થ સમજવામાં વાચક સમર્થ થશે. આ જીવનચરિત્રોમાંથી આધુનિક યુગના મહાન જગદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણદેવની સમૃદ્ધ આધ્યાત્મિક ભાવનાઓ તથા સંપન્ન આદર્શોને વર્તમાન સમાજમાં જીવનવ્યવહારમાં રહીનેય કેવી રીતે ચરિતાર્થ કરી શકીએ, એની સમજણ વાચકને પ્રાપ્ત થશે.

અંતમાં, આ ગ્રંથ ગુજરાતી વાચકોને માટે આધ્યાત્મિક પ્રેરણાનો ચિરંતન સ્રોત બની રહે, એ જ શ્રીભગવાનનાં ચરણકમળમાં અમારી હાર્દિક પ્રાર્થના છે.

रेटिंग आणि पुनरावलोकने

५.०
एक परीक्षण

लेखकाविषयी

સ્વામી ગંભીરાનંદ

या ई-पुस्तकला रेटिंग द्या

तुम्हाला काय वाटते ते आम्हाला सांगा.

वाचन माहिती

स्मार्टफोन आणि टॅबलेट
Android आणि iPad/iPhone साठी Google Play बुक अ‍ॅप इंस्‍टॉल करा. हे तुमच्‍या खात्‍याने आपोआप सिंक होते आणि तुम्‍ही जेथे कुठे असाल तेथून तुम्‍हाला ऑनलाइन किंवा ऑफलाइन वाचण्‍याची अनुमती देते.
लॅपटॉप आणि कॉंप्युटर
तुम्ही तुमच्या काँप्युटरचा वेब ब्राउझर वापरून Google Play वर खरेदी केलेली ऑडिओबुक ऐकू शकता.
ईवाचक आणि इतर डिव्हाइसेस
Kobo eReaders सारख्या ई-इंक डिव्‍हाइसवर वाचण्‍यासाठी, तुम्ही एखादी फाइल डाउनलोड करून ती तुमच्‍या डिव्‍हाइसवर ट्रान्सफर करणे आवश्यक आहे. सपोर्ट असलेल्या eReaders वर फाइल ट्रान्सफर करण्यासाठी, मदत केंद्र मधील तपशीलवार सूचना फॉलो करा.

मालिका सुरू ठेवा

Swami Gambhirananda कडील आणखी

यांसारखी ई-पुस्‍तके