Ramakrishna Bhaktamalika (Akhanda) શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા (અખંડ)

· Sri Ramakrishna Ashrama Rajkot 65권 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
리뷰 1개
eBook
888
페이지

eBook 정보

ભાવભક્તિ અને નિષ્ઠાથી આ ગ્રંથનું અધ્યયન કરવાથી વાચકને આ શિષ્યોનાં પ્રેરક જીવનચરિત્રોનો સંપૂર્ણ પરિચય સાંપડશે. એની સાથે શ્રીરામકૃષ્ણદેવના અલૌકિક જીવનનાં દિવ્ય તત્ત્વો અને એમના ઉપદેશોના મહત્ત્વપૂર્ણ ગહન અર્થ સમજવામાં વાચક સમર્થ થશે. આ જીવનચરિત્રોમાંથી આધુનિક યુગના મહાન જગદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણદેવની સમૃદ્ધ આધ્યાત્મિક ભાવનાઓ તથા સંપન્ન આદર્શોને વર્તમાન સમાજમાં જીવનવ્યવહારમાં રહીનેય કેવી રીતે ચરિતાર્થ કરી શકીએ, એની સમજણ વાચકને પ્રાપ્ત થશે.

અંતમાં, આ ગ્રંથ ગુજરાતી વાચકોને માટે આધ્યાત્મિક પ્રેરણાનો ચિરંતન સ્રોત બની રહે, એ જ શ્રીભગવાનનાં ચરણકમળમાં અમારી હાર્દિક પ્રાર્થના છે.

평가 및 리뷰

5.0
리뷰 1개

저자 정보

સ્વામી ગંભીરાનંદ

이 eBook 평가

의견을 알려주세요.

읽기 정보

스마트폰 및 태블릿
AndroidiPad/iPhoneGoogle Play 북 앱을 설치하세요. 계정과 자동으로 동기화되어 어디서나 온라인 또는 오프라인으로 책을 읽을 수 있습니다.
노트북 및 컴퓨터
컴퓨터의 웹브라우저를 사용하여 Google Play에서 구매한 오디오북을 들을 수 있습니다.
eReader 및 기타 기기
Kobo eReader 등의 eBook 리더기에서 읽으려면 파일을 다운로드하여 기기로 전송해야 합니다. 지원되는 eBook 리더기로 파일을 전송하려면 고객센터에서 자세한 안내를 따르세요.