Sri Buddhani Vani શ્રીબુદ્ધની વાણી

· Sri Ramakrishna Ashrama, Rajkot
eBook
64
페이지

eBook 정보

રામકૃષ્ણ મઠ, માયલાપુર- ચેન્નાઈ દ્વારા સ્વામી શુદ્ધસત્ત્વાનંદે અંગ્રેજીમાં લખેલ પુસ્તિકા ‘Thus Spake The Buddha’નો ગુજરાતી અનુવાદ ‘શ્રીબુદ્ધની વાણી’ એ નામે પ્રસિદ્ધ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

આ પુસ્તિકામાં ભગવાન બુદ્ધનું સંક્ષિપ્ત જીવન અને સારનાથમાં આપેલ પ્રથમ સંદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધની કરુણાના સંદેશથી સ્વામી વિવેકાનંદ ઘણા પ્રભાવિત થયા હતા. આ મહાન પયગંબરની વાણીમાંથી પસંદ કરેલાં કેટલાંક અમૃતબિંદુઓ આ પુસ્તિકામાં સંગ્રહવામાં આવ્યાં છે. ગુજરાતી અનુવાદ માટે શ્રી દુષ્યંતભાઈ પંડયાના અને આ પુસ્તિકાના ગુજરાતી અનુવાદની અનુમતિ આપવા માટે રામકૃષ્ણ મઠ,માયલાપુરના અમે ઋણી છીએ.

અમને આશા છે કે આ પુસ્તિકાને ગુજરાતી વાચકો દ્વારા સમુચિત લોકાદર સાંપડશે.

저자 정보

સ્વામી શુદ્ધસત્ત્વાનંદ

이 eBook 평가

의견을 알려주세요.

읽기 정보

스마트폰 및 태블릿
AndroidiPad/iPhoneGoogle Play 북 앱을 설치하세요. 계정과 자동으로 동기화되어 어디서나 온라인 또는 오프라인으로 책을 읽을 수 있습니다.
노트북 및 컴퓨터
컴퓨터의 웹브라우저를 사용하여 Google Play에서 구매한 오디오북을 들을 수 있습니다.
eReader 및 기타 기기
Kobo eReader 등의 eBook 리더기에서 읽으려면 파일을 다운로드하여 기기로 전송해야 합니다. 지원되는 eBook 리더기로 파일을 전송하려면 고객센터에서 자세한 안내를 따르세요.