ଅକ୍ଟୋବର 2023 · Sri Ramakrishna Ashrama Rajkot86 ବହି · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0star
1ଟି ସମୀକ୍ଷା
ଇବୁକ୍
80
ପୃଷ୍ଠାଗୁଡ଼ିକ
ଏହି ଇବୁକ୍ ବିଷୟରେ
શ્રીરામકૃષ્ણદેવ અદ્ભુત શિક્ષક હતા. પ્રબળ આધ્યાત્મિકતાથી શિષ્યોના હૃદયની જ્યોતિને પ્રગટાવીને તેમને પ્રભુપ્રેમ ઝંખતા બનાવ્યા. શિષ્યો દિવ્યકૃપામૃતમાં ઓતપ્રોત બનીને સંસારને વિસરી ગયા. શિષ્યોની વિલક્ષણતાને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને આદર્શ આધ્યાત્મિક ગુરુ બનાવી દીધા. તેમના મહાન શિષ્યોની વિપુલ માહિતી પ્રાપ્ય છે. આ સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા, ઈશ્વરકોટિના અને નિત્યમુક્ત હતા.
આ પુસ્તકમાં સ્વામી અખંડાનંદજી મહારાજના જીવનના ઘટનાપ્રસંગોનું સંકલન કરીને એમનું સંક્ષિપ્ત જીવન વાચકો સમક્ષ મૂકવાનો અમારો નમ્ર પ્રયાસ છે.