આ જ શીર્ષકથી આ લેખ રામકૃષ્ણ સંઘની અંગ્રેજી પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ના સપ્ટેમ્બર ૨૦૦૨ થી ફેબ્રુઆરી ૨૦૦૩ સુધીના અંકોમાં પ્રકાશિત થયો હતો. અદ્વૈત આશ્રમ, કોલકાતાએ પણ ઉપરોક્ત નામથી જ આ લેખને સર્વપ્રથમ મે, ૨૦૦૫માં પુસ્તકાકારે પ્રકાશિત કર્યો હતો.
પ્રસ્તુત પુસ્તકના હિન્દી અનુવાદ માટે અમોએ ઉપરોક્ત સ્મરણિકામાં પ્રકાશિત લેખને જ મુખ્ય આધાર માન્યો છે તેમજ અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત પુસ્તકની પણ સહાયતા લીધી છે.
સ્વામી સર્વગતાનંદ