સ્વામી વિવેકાનંદ ભારતના એક મહાન ધાર્મિક અને આધ્યાત્મિક સંત હતા. તેઓએ વિદેશમાં પણ હિંદુ ધર્મનો પ્રચાર કર્યો હતો, લોકોને એના મહત્વનો પરિચય કરાવ્યો. તેમનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ અલ્પાયુથી જ ધ્યાનમગ્ન રહેવાનું પસંદ કરતા હતા.
એ મહાન વ્યક્તિત્વએ યુવાન પેઢીને પ્રબુદ્ધ હોવાનો સંદેશ આપ્યો. કન્યાકુમારી સ્થિત ‘વિવેકાનંદ સ્મારક’એમના કઠોર પરિશ્રમ અને ધ્યાનનું પ્રતીક છે. તેઓએ એજ સ્થળ પર વિશ્વ શાંતિ માટે ધ્યાન અને પ્રાર્થનાની ક્ષણો વ્યતીત કરેલ હતી.
Biographies & memoirs
အဆင့်သတ်မှတ်ခြင်း၊ သုံးသပ်ခြင်း
၂.၉
သုံးသပ်ချက် ၇
5
4
3
2
1
ဤ E-စာအုပ်ကို အဆင့်သတ်မှတ်ပါ
သင့်အမြင်ကို ပြောပြပါ။
သတင်းအချက်အလက် ဖတ်နေသည်
စမတ်ဖုန်းများနှင့် တက်ဘလက်များ
Android နှင့် iPad/iPhone တို့အတွက် Google Play Books အက်ပ် ကို ထည့်သွင်းပါ။ ၎င်းသည် သင့်အကောင့်နှင့် အလိုအလျောက် စင့်ခ်လုပ်ပေးပြီး နေရာမရွေး အွန်လိုင်းတွင်ဖြစ်စေ သို့မဟုတ် အော့ဖ်လိုင်းတွင်ဖြစ်စေ ဖတ်ရှုခွင့်ရရှိစေပါသည်။
လက်တော့ပ်များနှင့် ကွန်ပျူတာများ
Google Play မှတစ်ဆင့် ဝယ်ယူထားသော အော်ဒီယိုစာအုပ်များအား သင့်ကွန်ပျူတာ၏ ဝဘ်ဘရောင်ဇာကို အသုံးပြု၍ နားဆင်နိုင်ပါသည်။