સ્વામી વિવેકાનંદ ભારતના એક મહાન ધાર્મિક અને આધ્યાત્મિક સંત હતા. તેઓએ વિદેશમાં પણ હિંદુ ધર્મનો પ્રચાર કર્યો હતો, લોકોને એના મહત્વનો પરિચય કરાવ્યો. તેમનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેઓ અલ્પાયુથી જ ધ્યાનમગ્ન રહેવાનું પસંદ કરતા હતા.
એ મહાન વ્યક્તિત્વએ યુવાન પેઢીને પ્રબુદ્ધ હોવાનો સંદેશ આપ્યો. કન્યાકુમારી સ્થિત ‘વિવેકાનંદ સ્મારક’એમના કઠોર પરિશ્રમ અને ધ્યાનનું પ્રતીક છે. તેઓએ એજ સ્થળ પર વિશ્વ શાંતિ માટે ધ્યાન અને પ્રાર્થનાની ક્ષણો વ્યતીત કરેલ હતી.
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.