અંગ્રેજી અને કન્નડ ભાષામાં લખાયેલ આ પુસ્તિકા વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય બની છે. આજના વિદ્યાર્થીઓ અભ્યાસ, જ્ઞાનપ્રાપ્તિ, શિસ્ત, સંસ્કાર, મનની એકાગ્રતા, શાંતિ અને ધ્યાન માટે ઘણી મૂંઝવણો અનુભવે છે. એમાં પણ પરીક્ષા અને પરીક્ષામાં ધારેલાં પરિણામો લાવવાની ક્ષમતા હોવા છતાં ઘણી વાર વિદ્યાર્થીઓ હતાશા અનુભવતા જોવા મળે છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ આ પુસ્તિકા દ્વારા વિદ્યાર્થીઓને મળી રહેશે.
સ્વામી પુરુષોત્તમાનંદ