জানু ২০২৪ · Sri Ramakrishna Ashrama Rajkotবই 7 · Sri Ramakrishna Ashrama, Rajkot
ই-বুক
38
পৃষ্ঠা
এই ই-বুকের বিষয়ে
માત્ર પૈસા માટે કામ કરતા શિક્ષક અને સ્વતંત્ર ભારતના નાગરિક હોવાનું ગૌરવ અનુભવતા શિક્ષક વચ્ચેનો તફાવત એમણે સરસ રીતે બતાવ્યો છે. શિક્ષકોએ ભજવવાની ભૂમિકા શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ અગત્યની છે અને એમનાં સક્રિય અને ભાવપૂર્ણ કાર્યો વિના શિક્ષણના નવ ઘડતરની કોઈ યોજના કદી સફળ ન થઈ શકે. રાષ્ટ્રની સામે ઊભા થતા પડકારોનો સામનો કરી શકે તે રીતે ભાવિ નાગરિકોનું ઘડતર શિક્ષકો કરી શકે. આજના શિક્ષણજગતમાં પડેલા સર્વ કોઈને આ પુસ્તિકાના વિચારો માર્ગદર્શક નીવડે તેવી અમારી અપેક્ષા છે
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।