ஜன. 2024 · Sri Ramakrishna Ashrama Rajkotபுத்தகம் 7 · Sri Ramakrishna Ashrama, Rajkot
மின்புத்தகம்
38
பக்கங்கள்
இந்த மின்புத்தகத்தைப் பற்றி
માત્ર પૈસા માટે કામ કરતા શિક્ષક અને સ્વતંત્ર ભારતના નાગરિક હોવાનું ગૌરવ અનુભવતા શિક્ષક વચ્ચેનો તફાવત એમણે સરસ રીતે બતાવ્યો છે. શિક્ષકોએ ભજવવાની ભૂમિકા શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ અગત્યની છે અને એમનાં સક્રિય અને ભાવપૂર્ણ કાર્યો વિના શિક્ષણના નવ ઘડતરની કોઈ યોજના કદી સફળ ન થઈ શકે. રાષ્ટ્રની સામે ઊભા થતા પડકારોનો સામનો કરી શકે તે રીતે ભાવિ નાગરિકોનું ઘડતર શિક્ષકો કરી શકે. આજના શિક્ષણજગતમાં પડેલા સર્વ કોઈને આ પુસ્તિકાના વિચારો માર્ગદર્શક નીવડે તેવી અમારી અપેક્ષા છે
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.