ม.ค. 2024 · Sri Ramakrishna Ashrama Rajkotหนังสือเล่มที่ 7 · Sri Ramakrishna Ashrama, Rajkot
eBook
38
หน้า
เกี่ยวกับ eBook เล่มนี้
માત્ર પૈસા માટે કામ કરતા શિક્ષક અને સ્વતંત્ર ભારતના નાગરિક હોવાનું ગૌરવ અનુભવતા શિક્ષક વચ્ચેનો તફાવત એમણે સરસ રીતે બતાવ્યો છે. શિક્ષકોએ ભજવવાની ભૂમિકા શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ અગત્યની છે અને એમનાં સક્રિય અને ભાવપૂર્ણ કાર્યો વિના શિક્ષણના નવ ઘડતરની કોઈ યોજના કદી સફળ ન થઈ શકે. રાષ્ટ્રની સામે ઊભા થતા પડકારોનો સામનો કરી શકે તે રીતે ભાવિ નાગરિકોનું ઘડતર શિક્ષકો કરી શકે. આજના શિક્ષણજગતમાં પડેલા સર્વ કોઈને આ પુસ્તિકાના વિચારો માર્ગદર્શક નીવડે તેવી અમારી અપેક્ષા છે