Bahumukhi Vyaktitva Vikas બહુમુખી વ્યક્તિત્વનો વિકાસ
Swami Jagadatmananda
2023 සැප් · Sri Ramakrishna Ashrama Rajkotපොත 10 · Sri Ramakrishna Ashrama, Rajkot
ඉ-පොත
400
පිටු
නොමිලේ සාම්පලය
මෙම ඉ-පොත ගැන
રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને વિદ્વાન સંન્યાસી સ્વામી જગદાત્માનંદજીએ મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં લખેલા ગ્રંથનો અંગ્રજી અનુવાદ ‘Learn to Live’ એ નામે બે ભાગમાં શ્રી રામકૃષ્ણ મઠ, માયલાપુર, ચેનૈઇ દ્વારા પ્રકાશિત થયો હતો.
પ્રથમ ગ્રંથનું હિન્દી સંપાદન ‘जीना सीखो’ના નામે રાયપુરના સ્વામી વિદેહાત્માનંદજીએ કર્યું હતું. તેનું પ્રકાશન અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા થયું હતું. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ‘જીવન ઘડતરની કળા’ એ નામે ૨૦૦૬ના વર્ષમાં પ્રકાશિત થયો.