Mahabharatni Jivankathao

Gurjar Prakashan
४.७
२९ समीक्षाहरू
इ-पुस्तक
229
पृष्ठहरू
योग्य

यो इ-पुस्तकका बारेमा

મહાભારત ઋષિગ્રંથ છે અને ઋષિમાર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થોનું સંતુલન સ્વીકારાયું છે. આ ગ્રંથ માત્ર મોક્ષમાર્ગ નથી કે સતત આત્મા અને પરલોકની જ વાતો કરી હોય, આ ગ્રંથ મુખ્યત: આ લોકનો જ છે. જે લોકો આ લોકની ઉપેક્ષા કરીને માત્ર પરલોકની જ વાતો કર્યા કરે છે તે જીવનભાગુ થઈ જાય છે. જીવનભાગુઓ જીવનના જીવંત પ્રશ્નોને ઉકેલી શકતા નથી. તેઓ પરલોકના કાલ્પનિક પ્રશ્નોમાં જ રાચતા રહી જાય છે. આમ કરવાથી તેઓ પોતાની ઉપયોગિતા ખોઈ બેસે છે. એટલું જ નહિ હાનિકારક પણ થઈ જાય છે. આપણે ત્યાં સંતુલન વિનાનાં એકમાર્ગી અધ્યાત્મે લગભગ આવું જ કામ કર્યું છે. જેનું પરિણામ દુર્બળ પ્રજાના ઘડતરમાં આવ્યું છે.

मूल्याङ्कन र समीक्षाहरू

४.७
२९ समीक्षाहरू

लेखकको बारेमा

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

यो इ-पुस्तकको मूल्याङ्कन गर्नुहोस्

हामीलाई आफ्नो धारणा बताउनुहोस्।

जानकारी पढ्दै

स्मार्टफोन तथा ट्याबलेटहरू
AndroidiPad/iPhone का लागि Google Play किताब एप को इन्स्टल गर्नुहोस्। यो तपाईंको खातासॅंग स्वतः सिंक हुन्छ र तपाईं अनलाइन वा अफलाइन जहाँ भए पनि अध्ययन गर्न दिन्छ।
ल्यापटप तथा कम्प्युटरहरू
तपाईं Google Play मा खरिद गरिएको अडियोबुक आफ्नो कम्प्युटरको वेब ब्राउजर प्रयोग गरेर सुन्न सक्नुहुन्छ।
eReaders र अन्य उपकरणहरू
Kobo eReaders जस्ता e-ink डिभाइसहरूमा फाइल पढ्न तपाईंले फाइल डाउनलोड गरेर उक्त फाइल आफ्नो डिभाइसमा ट्रान्स्फर गर्नु पर्ने हुन्छ। ती फाइलहरू पढ्न मिल्ने इबुक रिडरहरूमा ती फाइलहरू ट्रान्स्फर गर्नेसम्बन्धी विस्तृत निर्देशनहरू प्राप्त गर्न मद्दत केन्द्र मा जानुहोस्।