Manani Shaktio Ane Uchch Jivan Mateni Sadhanao મનની શક્તિઓ અને ઉચ્ચ જીવન માટેની સાધનાઓ

· Sri Ramakrishna Ashrama Rajkot पुस्तक 44 · Sri Ramakrishna Ashrama, Rajkot
४.७
३ समीक्षाहरू
इ-पुस्तक
40
पृष्ठहरू

यो इ-पुस्तकका बारेमा

કેલિફોર્નિયાના લોસ એન્જેલિસમાં ૮ જાન્યુઆરી, ૧૯૦૦ના રોજ આપેલ સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનનું ‘મનની શક્તિઓ અને ઉચ્ચજીવન માટેની સાધનાઓ’ એ નામે પુસ્તિકા રૂપે આ સંસ્કરણ પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

માનવની અસાધારણ શક્તિઓનું સ્થાન માણસનું મન છે, મન એ વિરાટ મનનો એક ભાગ જ છે; વિચાર સંક્રમણ, સર્વવ્યાપી મન, માનવ- માનવ વચ્ચેના તફાવતનું કારણ તેનું વ્યક્તિત્વ વગેરે બાબતોનું સંક્ષેપમાં પણ સહજ-સરળ વિવરણ આ પુસ્તિકામાં મળશે. કેળવણી કે શિક્ષણનો આદર્શ, ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક વિશ્વ, પવિત્રતા, નૈતિકતા, શાસ્ત્રોની ઉપયોગીતાનું મહત્ત્વ, એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર, આહાર-વિહારના નિયમોની મર્યાદા, અપક્રાંતિવાદ અને ઉપક્રાંતિવાદ, શાંત-સંવાદીજીવન, ઈશ્વરપ્રાપ્તિ માટેની અદમ્ય તાલાવેલી, ધ્યાન, મહાન આદર્શ માટે સાચી ઇચ્છા, ધ્યેય અને તેને પ્રાપ્ત કરવાની રીતો જેવી બાબતોને આ પુસ્તિકામાં આવરી લીધી છે.

मूल्याङ्कन र समीक्षाहरू

४.७
३ समीक्षाहरू

यो इ-पुस्तकको मूल्याङ्कन गर्नुहोस्

हामीलाई आफ्नो धारणा बताउनुहोस्।

जानकारी पढ्दै

स्मार्टफोन तथा ट्याबलेटहरू
AndroidiPad/iPhone का लागि Google Play किताब एप को इन्स्टल गर्नुहोस्। यो तपाईंको खातासॅंग स्वतः सिंक हुन्छ र तपाईं अनलाइन वा अफलाइन जहाँ भए पनि अध्ययन गर्न दिन्छ।
ल्यापटप तथा कम्प्युटरहरू
तपाईं Google Play मा खरिद गरिएको अडियोबुक आफ्नो कम्प्युटरको वेब ब्राउजर प्रयोग गरेर सुन्न सक्नुहुन्छ।
eReaders र अन्य उपकरणहरू
Kobo eReaders जस्ता e-ink डिभाइसहरूमा फाइल पढ्न तपाईंले फाइल डाउनलोड गरेर उक्त फाइल आफ्नो डिभाइसमा ट्रान्स्फर गर्नु पर्ने हुन्छ। ती फाइलहरू पढ्न मिल्ने इबुक रिडरहरूमा ती फाइलहरू ट्रान्स्फर गर्नेसम्बन्धी विस्तृत निर्देशनहरू प्राप्त गर्न मद्दत केन्द्र मा जानुहोस्।

यो शृङ्खलाका बाँकी पुस्तक पढ्नुहोस्

Swami Vivekananda द्वरा थप

उस्तै इ-पुस्तकहरू