Saurastrano Madhapudo

· Gurjar Prakashan
4,8
45 ulasan
eBook
239
Halaman
Memenuhi syarat

Tentang eBook ini

ઘડાયેલું રાષ્ટ્ર જ મહાન બનતું હોય છે. રાષ્ટ્રની પ્રજાનું જે સ્વરૂપ હોય, તે જ રાષ્ટ્રનું સ્વરૂપ બને. ઘડાયેલી પ્રજાથી જ રાષ્ટ્ર ઘડાતું હોય છે. પ્રજાની મહાનતા કે અધમતામાં બે કારણો બહુ મહત્ત્વનાં હોય છે: 1. તેની આનુવંશિકતા અને 2. તેનું ઘડતર. આનુવંશિકતા કુદરતી હોય છે. સાગ-સીસમ કુદરતી છે. તેના ઉપર નકશી કરવી એ તેનું ઘડતર કહેવાય. કુશળ સુથાર તે કામ કરતો હોય છે. પણ સાગ-સીસમની જગ્યાએ એરંડો કે આકડો હોય તો કુશળ સુથાર પણ ઘડતર ન કરી શકે. ભારતમાં અસંખ્ય પ્રકારની આનુવંશિકતાવાળી પ્રજાઓ છે, એટલે બધાંનું આનુવંશિક મૂલ્ય એકસરખું નથી. આ બાબતમાં કોઈના માટે કશું કહેવાય નહીં. આનુવંશિકતામાંથી વ્યક્તિત્વ પ્રગટતું હોય છે, જે જન્મજાત હોય છે. પણ ઘડતરની બાબતમાં ઘણું થઈ શકે તેમ છે. પ્રજાના પાંચ ઘડવૈયાઓ હોય છે: 1. રાજા અથવા રાજનેતાઓ, 2. ધર્માચાર્યો, 3. સાહિત્યકારો, કવિઓ, કલાકારો, 4. સમાજનેતાઓ અને 5. શિક્ષકો. આ પાંચે મળીને પ્રજાનું ઘડતર કરતા હોય છે. પણ જો તે પોતે ઘડાયેલા હોય તો જ તે પ્રજાનું ઉત્તમ ઘડતર કરી શકે. જો તે પોતે જ અણઘડ હોય તો પ્રજાને અણઘડ બનાવી મૂકે. દુર્ભાગ્યવશ અત્યારે લગભગ બધી દિશાઓમાં અણઘડતર પ્રસરી ગયું છે, એટલે પ્રજા પણ અણઘડતાનો મોટો શિકાર બની ગઈ છે. અણઘડતા ત્રણ પ્રકારની હોય છે: 1. અનુશાસનહીનતા 2. મોરલ-હીનતા અને 3. વ્યવહારહીનતા.

Rating dan ulasan

4,8
45 ulasan

Tentang pengarang

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

Beri rating eBook ini

Sampaikan pendapat Anda.

Informasi bacaan

Smartphone dan tablet
Instal aplikasi Google Play Buku untuk Android dan iPad/iPhone. Aplikasi akan disinkronkan secara otomatis dengan akun Anda dan dapat diakses secara online maupun offline di mana saja.
Laptop dan komputer
Anda dapat mendengarkan buku audio yang dibeli di Google Play menggunakan browser web komputer.
eReader dan perangkat lainnya
Untuk membaca di perangkat e-ink seperti Kobo eReaders, Anda perlu mendownload file dan mentransfernya ke perangkat Anda. Ikuti petunjuk Pusat bantuan yang mendetail untuk mentransfer file ke eReaders yang didukung.