ગીતાને ઊંડાણતાથી સમજવી મુશ્કેલી માનવામાં આવે છે, એનું કારણ એ છે કે, ગીતાના મૂળ પાઠમાં પ્રકૃતિ, પુરુષ સત્, અસત્, માયા, બ્રહ્મ, ગુણ, ભૂત, નિત્ય, વિકાર, કામ વગેરે જે શબ્દોના પ્રયોગ થયાં છે, એ શબ્દોના અર્થ આજે બદલાઈ ગયા છે, આ મુશ્કેલીને સમજીને વ્યાખ્યાકાર દયાનંદ વર્માએ શ્લોકોના ભાવાર્થની સાથે આજની સરળ ગુજરાતીમાં વ્યાખ્યા આપી છે. એનાથી ગીતાના સંદેશને સમજવો સુગમ થઈ ગયો છે.
Religión y espiritualidad