સ્વામી વિવેકાનંદે અમેરિકન શિષ્યા શ્રીમતી સારા સી. બુલના ઘરમાં પોતાના અંતેવાસી શ્રોતાઓ સમક્ષ કરેલા વાર્તાલાપોની આ નોંધ છે. આ નોંધ ઉપરથી જે પાઠો રચાયા તેને શ્રીમતી સારાએ સાચવી રાખ્યા અને આખરે સને ૧૯૧૩માં પ્રગટ કર્યા. આ પુસ્તક પ્રસ્તુત પાઠોનો અનુવાદ છે. અહીં ‘સંક્ષિપ્ત રાજયોગ’ પણ સમાવી લેવામાં આવેલ છે.
સ્વામી વિવેકાનંદ