Bhagavan Sri Krishna Ane Bhagvad Gita ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા
Swami Vivekananda
Sri Ramakrishna Ashrama Rajkotபுத்தகம் 12 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0star
2 கருத்துகள்
மின்புத்தகம்
80
பக்கங்கள்
இலவச மாதிரி
இந்த மின்புத்தகத்தைப் பற்றி
સને ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ પોતાના કોલકાતાના ટૂંકા ગાળાના નિવાસ દરમિયાન મોટે ભાગે આલમબજારમાં આવેલા શ્રીરામકૃષ્ણ મઠના મકાનમાં રહેતા હતા. આ સમય દરમિયાન સાધના માટે તૈયાર થતા કેટલાક યુવાનો તેમને મળ્યા અને બ્રહ્મચર્ય તેમ જ સન્યાસની પ્રતિજ્ઞા લીધી. આ યુવાનોને ભાવિ કાર્ય માટે તાલીમ આપવા સ્વામીજીએ ગીતા અને વેદાંતના વર્ગો શરૂ કર્યા તેમ જ ધ્યાન-સાધનાની દીક્ષા આપી. આ વર્ગોમાં તેમણે બંગાળીમાં વાર્તાલાપ આપ્યા. ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા’ એ મઠની ડાયરીમાંથી મળેલા સ્વામીજીના વાર્તાલાપનો અનુવાદ છે.
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.