Bhagavan Sri Krishna Ane Bhagvad Gita ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા
Swami Vivekananda
Sri Ramakrishna Ashrama Rajkot第 12 本图书 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0star
2条评价
电子书
80
页
免费试阅
关于此电子书
સને ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ પોતાના કોલકાતાના ટૂંકા ગાળાના નિવાસ દરમિયાન મોટે ભાગે આલમબજારમાં આવેલા શ્રીરામકૃષ્ણ મઠના મકાનમાં રહેતા હતા. આ સમય દરમિયાન સાધના માટે તૈયાર થતા કેટલાક યુવાનો તેમને મળ્યા અને બ્રહ્મચર્ય તેમ જ સન્યાસની પ્રતિજ્ઞા લીધી. આ યુવાનોને ભાવિ કાર્ય માટે તાલીમ આપવા સ્વામીજીએ ગીતા અને વેદાંતના વર્ગો શરૂ કર્યા તેમ જ ધ્યાન-સાધનાની દીક્ષા આપી. આ વર્ગોમાં તેમણે બંગાળીમાં વાર્તાલાપ આપ્યા. ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા’ એ મઠની ડાયરીમાંથી મળેલા સ્વામીજીના વાર્તાલાપનો અનુવાદ છે.