Swami Vivekanandana Preranadayi Patro સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી પત્રો

· Sri Ramakrishna Ashrama Rajkot বই 97 · Sri Ramakrishna Ashrama, Rajkot
৫.০
১টি রিভিউ
ই-বুক
144
পৃষ্ঠা

এই ই-বুকের বিষয়ে

સ્વામી વિવેકાનંદના પત્રો ભારતના પુનરુત્થાન માટેની તેમની યોજનાઓ તેમજ તેમના અવતરણના હેતુને ચરિતાર્થ કરવા માટે જે ઉપકરણોનો ઉપયોગ તેઓ કરવા માગતા હતા, એની એંધાણી આપી જાય છે. આ વિરાટ દેશ ગોકળગાયની ગતિએ પ્રગતિ કરી રહ્યો હતો અને સાવ શિથિલ હતો, તે નિહાળીને સ્વામી વિવેકાનંદ અધીર થઈ જતા. લોકો ભલે તેમને તન્મયતાથી સાંભળતા, હર્ષથી થનગનતા અને તેમની પ્રશંસાના પુષ્પો વેરતાં હતા, આમ છતાંય વીરપૂજાના ઉત્સાહ-પ્રદર્શન સાથે આધ્યાત્મિક-રાષ્ટ્રિય પુનરુત્થાનમાં હોંશપૂર્વક ઝંપલાવતા ન હતા. એટલે જ સ્વામીજીએ ઠપકાના જોરદાર સપાટા લગાવ્યા હતા. સ્વામીજીએ વ્યક્તિપૂજા, અંગત પ્રશંસા કે નામયશની ઇચ્છા કદીયે સેવી ન હતી; દેશવાસીઓ પાસેથી નક્કર કાર્યની જ અપેક્ષા તેઓ રાખતા.

রেটিং ও পর্যালোচনাগুলি

৫.০
১টি রিভিউ

লেখক সম্পর্কে

સ્વામી વિવેકાનંદ

ই-বুকে রেটিং দিন

আপনার মতামত জানান।

পঠন তথ্য

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।

সিরিজ পড়া চালিয়ে যান

Swami Vivekananda এর থেকে আরো

একই ধরনের ই-বুক