Swami Vivekanandana Preranadayi Patro સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી પત્રો

· Sri Ramakrishna Ashrama Rajkot पुस्तक 97 · Sri Ramakrishna Ashrama, Rajkot
5.0
एक समीक्षा
ई-बुक
144
पेज

इस ई-बुक के बारे में जानकारी

સ્વામી વિવેકાનંદના પત્રો ભારતના પુનરુત્થાન માટેની તેમની યોજનાઓ તેમજ તેમના અવતરણના હેતુને ચરિતાર્થ કરવા માટે જે ઉપકરણોનો ઉપયોગ તેઓ કરવા માગતા હતા, એની એંધાણી આપી જાય છે. આ વિરાટ દેશ ગોકળગાયની ગતિએ પ્રગતિ કરી રહ્યો હતો અને સાવ શિથિલ હતો, તે નિહાળીને સ્વામી વિવેકાનંદ અધીર થઈ જતા. લોકો ભલે તેમને તન્મયતાથી સાંભળતા, હર્ષથી થનગનતા અને તેમની પ્રશંસાના પુષ્પો વેરતાં હતા, આમ છતાંય વીરપૂજાના ઉત્સાહ-પ્રદર્શન સાથે આધ્યાત્મિક-રાષ્ટ્રિય પુનરુત્થાનમાં હોંશપૂર્વક ઝંપલાવતા ન હતા. એટલે જ સ્વામીજીએ ઠપકાના જોરદાર સપાટા લગાવ્યા હતા. સ્વામીજીએ વ્યક્તિપૂજા, અંગત પ્રશંસા કે નામયશની ઇચ્છા કદીયે સેવી ન હતી; દેશવાસીઓ પાસેથી નક્કર કાર્યની જ અપેક્ષા તેઓ રાખતા.

रेटिंग और समीक्षाएं

5.0
1 समीक्षा

लेखक के बारे में

સ્વામી વિવેકાનંદ

इस ई-बुक को रेटिंग दें

हमें अपनी राय बताएं.

पठन जानकारी

स्मार्टफ़ोन और टैबलेट
Android और iPad/iPhone के लिए Google Play किताबें ऐप्लिकेशन इंस्टॉल करें. यह आपके खाते के साथ अपने आप सिंक हो जाता है और आपको कहीं भी ऑनलाइन या ऑफ़लाइन पढ़ने की सुविधा देता है.
लैपटॉप और कंप्यूटर
आप अपने कंप्यूटर के वेब ब्राउज़र का उपयोग करके Google Play पर खरीदी गई ऑडियो किताबें सुन सकते हैं.
eReaders और अन्य डिवाइस
Kobo ई-रीडर जैसी ई-इंक डिवाइसों पर कुछ पढ़ने के लिए, आपको फ़ाइल डाउनलोड करके उसे अपने डिवाइस पर ट्रांसफ़र करना होगा. ई-रीडर पर काम करने वाली फ़ाइलों को ई-रीडर पर ट्रांसफ़र करने के लिए, सहायता केंद्र के निर्देशों का पालन करें.

सीरीज़ जारी रखें

Swami Vivekananda की ओर से ज़्यादा

मिलती-जुलती ई-बुक