Swami Vivekanandana Preranadayi Patro સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી પત્રો

· Sri Ramakrishna Ashrama Rajkot पुस्तक 97 · Sri Ramakrishna Ashrama, Rajkot
५.०
१ समीक्षा
इ-पुस्तक
144
पृष्ठहरू

यो इ-पुस्तकका बारेमा

સ્વામી વિવેકાનંદના પત્રો ભારતના પુનરુત્થાન માટેની તેમની યોજનાઓ તેમજ તેમના અવતરણના હેતુને ચરિતાર્થ કરવા માટે જે ઉપકરણોનો ઉપયોગ તેઓ કરવા માગતા હતા, એની એંધાણી આપી જાય છે. આ વિરાટ દેશ ગોકળગાયની ગતિએ પ્રગતિ કરી રહ્યો હતો અને સાવ શિથિલ હતો, તે નિહાળીને સ્વામી વિવેકાનંદ અધીર થઈ જતા. લોકો ભલે તેમને તન્મયતાથી સાંભળતા, હર્ષથી થનગનતા અને તેમની પ્રશંસાના પુષ્પો વેરતાં હતા, આમ છતાંય વીરપૂજાના ઉત્સાહ-પ્રદર્શન સાથે આધ્યાત્મિક-રાષ્ટ્રિય પુનરુત્થાનમાં હોંશપૂર્વક ઝંપલાવતા ન હતા. એટલે જ સ્વામીજીએ ઠપકાના જોરદાર સપાટા લગાવ્યા હતા. સ્વામીજીએ વ્યક્તિપૂજા, અંગત પ્રશંસા કે નામયશની ઇચ્છા કદીયે સેવી ન હતી; દેશવાસીઓ પાસેથી નક્કર કાર્યની જ અપેક્ષા તેઓ રાખતા.

मूल्याङ्कन र समीक्षाहरू

५.०
१ समीक्षा

लेखकको बारेमा

સ્વામી વિવેકાનંદ

यो इ-पुस्तकको मूल्याङ्कन गर्नुहोस्

हामीलाई आफ्नो धारणा बताउनुहोस्।

जानकारी पढ्दै

स्मार्टफोन तथा ट्याबलेटहरू
AndroidiPad/iPhone का लागि Google Play किताब एप को इन्स्टल गर्नुहोस्। यो तपाईंको खातासॅंग स्वतः सिंक हुन्छ र तपाईं अनलाइन वा अफलाइन जहाँ भए पनि अध्ययन गर्न दिन्छ।
ल्यापटप तथा कम्प्युटरहरू
तपाईं Google Play मा खरिद गरिएको अडियोबुक आफ्नो कम्प्युटरको वेब ब्राउजर प्रयोग गरेर सुन्न सक्नुहुन्छ।
eReaders र अन्य उपकरणहरू
Kobo eReaders जस्ता e-ink डिभाइसहरूमा फाइल पढ्न तपाईंले फाइल डाउनलोड गरेर उक्त फाइल आफ्नो डिभाइसमा ट्रान्स्फर गर्नु पर्ने हुन्छ। ती फाइलहरू पढ्न मिल्ने इबुक रिडरहरूमा ती फाइलहरू ट्रान्स्फर गर्नेसम्बन्धी विस्तृत निर्देशनहरू प्राप्त गर्न मद्दत केन्द्र मा जानुहोस्।

यो शृङ्खलाका बाँकी पुस्तक पढ्नुहोस्

Swami Vivekananda द्वरा थप

उस्तै इ-पुस्तकहरू